The Okhamandal Times Desk
દિવાળી પર્વે દ્વારકાધીશ મંદિરના દર્શન સમયમાં ફેરફાર
દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ મંદિરમાં અલગ-અલગ દિવસોમાં દર્શનના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 📅 ધનતેરસ (30મી ઓક્ટોબર): સવાર 6:30 મંગળા આરતી, બપોરે ...
Why Lines on Potato Chips: તમને ખબર છે? બટાકાની વેફર પર લાઈન કેમ બનાવામાં આવે છે? આ માત્ર ડિઝાઈન નથી, આવું કરવા પાછળ રહેલું છે એક મોટું કારણ!
શું તમે ક્યારેય વિચાર્યું છે કે પેકેટમાં મળતી બટાકાની વેફરની ઉપર લાઈન્સ કેમ હોય છે? (Why Lines on Potato Chips) ઘણી ચિપ્સમાં તો લાઈન્સ ...
નિંદામણને દૂર કરવા ખેડૂતે સ્વહસ્તે બનાવ્યું ટીલર મશીન,1 લિટર પેટ્રોલમાં ખેડી નાખે છે ખેતર
ખેતી દિવસે ને દિવસે મોઘી અને ખર્ચાળ થતી જાય છે. આમ પણ આજની પેઢી ખેતી મા નહિવત પ્રમાણે રશ દાખવે છે. આમ પણ ...
અજય જાડેજા 2024માં વિરાટ કોહલીને પછાડી ભારતનો સૌથી ધનિક ક્રિકેટર બન્યો
અજય જાડેજા 2024માં વિરાટ કોહલીને પાછળ છોડી ભારતના સૌથી ધનિક ક્રિકેટર બન્યો (Source – Twitter/X) ભારતના ભૂતપૂર્વ બેટિંગ દિગ્ગજ અજય જાડેજા તેમના જીવનમાં શાહી ...
અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ,
ઝડપાયેલા ડ્રગ્સ ના ફોટો ભરુચના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ કંપનીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવતા પોલીસે આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ કરી છે. દિલ્હી ...
JAMNAGAR JAMSAHEB : પૂર્વ ક્રિકેટર અજય જાડેજા બનશે જામનગરના રાજવી પરિવારના ઉત્તરાધિકારી, જાણો જામ રાજવી પરિવારનો ઇતિહાસ
જામ સાહેબ શત્રુશલ્ય સિંહ મહારાજ અને ક્રિકેટર અજય જાડેજા Jamnagar JamSaheb : જામનગરના રાજવી પરિવારના આગામી વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાની પસંદગી કરવામાં ...
પોરબંદરમાં દિવાળી પૂર્વે બરડા જંગલમાં સફારી શરૂ કરવાની રાજય સરકારની જાહેરાત
વન્યપ્રાણી ઉત્સાહીઓ માટે આ દિવાળીમાં એક નવું સિંહ જોવાનું આકર્ષક સ્થળ છે, કારણ કે વન વિભાગ તહેવાર પહેલા પોરબંદર જિલ્લાના બરડા અભયારણ્યમાં જંગલ સફારી ...
‘સરકારના જાગ્યા પહેલા હજુ કેટલા પરિવાર ખતમ થશે’, ટ્રેન દુર્ઘટના અંગે રાહુલ કેન્દ્ર સરકાર પર રોષે ભરાયા
Tamil Nadu Train Accident: મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી એક્સપ્રેસ (12578) તમિલનાડુના કાવરાપેટ્ટઈ સ્ટેશન નજીક શુક્રવારે માલગાડી સાથે ટકરાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ...
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા નથી રહ્યા, 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું દુઃખદ અવસાન થયું છે. ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિગ્ગજ ઉદ્યોગપતિ ...
ખેલૈયાઓ આનંદો! નવરાત્રીમાં હવે નહીં પડે વરસાદ, ગુજરાતમાં સાત દિવસ માટે હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Weather Forecast, IMD Rain Alert: હવે ખેલૈયાઓને ચિંતા કરવાની જરૂર નથી કારણે હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહી કરી છે. જેમાં ક્યાંય વરસાદની ...