સમાચાર
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા નથી રહ્યા, 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું દુઃખદ અવસાન થયું છે. ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિગ્ગજ ઉદ્યોગપતિ ...
ખેલૈયાઓ આનંદો! નવરાત્રીમાં હવે નહીં પડે વરસાદ, ગુજરાતમાં સાત દિવસ માટે હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Weather Forecast, IMD Rain Alert: હવે ખેલૈયાઓને ચિંતા કરવાની જરૂર નથી કારણે હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહી કરી છે. જેમાં ક્યાંય વરસાદની ...
જામનગરમાં નવરાત્રીની ઉજવણી માટે ભક્તો ‘સ્વસ્તિક રાસ’ રમે છે.
જામનગર: ગુજરાતમાં નવરાત્રિની વાઇબ્રન્ટ ઉજવણી નવી ઊંચાઈએ પહોંચી છે જ્યારે જામનગરમાં લોકો ચાલુ નવરાત્રિની ઉજવણી માટે પરંપરાગત ‘સ્વસ્તિક રાસ’ રજૂ કરે છે. વિડિઓ ...
પતિએ ચારિત્ય પર શંકા કરી માર મારી પત્નીને બે દિવસ રૂમમાં પૂરી રાખી
જામનગર: અમદાવાદમાં ચોક્કસ વિસ્તારમાં રહેતી એક મહિલા પર દહેજ ભૂખ્યા પતિએ ત્રણ સંતાનો થયા બાદ પત્નીના ચારીત્ય પર શંકાઓ કરી બહાર નીકળ્યું બંધ ...
પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર બ્લાસ્ટ, 3 ના મોત અને 11 ધાયલ, બલૂચ વિદ્રોહીઓએ લીધી જવાબદારી
સિંધ પ્રાંતના ગૃહ પ્રધાન ઝયલ હસન લંદરે કહ્યું છે કે અહેવાલો સૂચવે છે કે તે IED બ્લાસ્ટ હતો. તેમણે કહ્યું કે તપાસ ચાલી રહી ...
સોનાના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડ્યા, ચાંદી એક લાખે પહોંચશે, જાણો આજના નવા ભાવ
નવરાત્રિની શરૂઆત સાથે જ દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. અપેક્ષા મુજબ સોનાના ભાવમાં ઉછાળો આવવા લાગ્યો છે. શુક્રવારે સોનું લગભગ 150 ...